Random Video

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા થશે નેત્રોત્સવ વિધિ, જાણો શું છે વર્ષો જૂની પરંપરા અને લોકવાયકા

2025-06-24 11 Dailymotion

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા વિવિધ ઉત્સવ અને કાર્યક્રમ યોજાય છે, જેમાં નેત્રોત્સવ વિધિની પરંપરાગત પૌરાણિક કથા છે.